નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જીવન માં ખરાબ દિવસ ક્યારેય પણ આવી શકે છે અને ખરાબ દિવસ આવવા પર જીવન માં દુખ અને પરેશાનીઓ એકદમ થી વધી જાય છે જો તમે પણ જીવન ના ખરાબ સમય થી પસાર થઇ રહ્યા છે તો તમે નિરાશા ના થાઓ અને નીચે જણાવેલ ટોટકાઓ ને કરો આ ટોટકાઓ ને કરવાથી ખરાબ દિવસ જલ્દી જ પુરા થઇ જાય છે અને તમારું જીવન ખુશહાલી થી વીતવા લાગે છે.
ખરાબ દિવસ થી બચવા માટે કરો આ ટોટકા.
હનુમાન ચાલીસા વાંચો.હનુમાનજી ની પૂજા કરવાથી અને હનુમાન ચાલીસા ને દરરોજ વાંચવાથી દરેક પરેશાની દુર થઇ જાય છે તેથી તમે નિયમિત રૂપ થી હનુમાન ચાલીસા નો પાઠ કરો અને તેને સાંજ ના સમયે વાંચો જે લોકો સાચા મન થી હનુમાન ચાલીસા નો પાઠ કરો છો તે લોકો ની રક્ષા સ્વયં હનુમાનજી કરે છે ત્યાં હનુમાન ચાલીસા ને તમે હનુમાનજી ની મૂર્તિ ની સામે જ બેસીને વાંચો.
રોગ દૂર સુખ મળે.દરરોજ એક લોટામાં શુદ્દ જળ ભરો અને એમાં કાળા તલ નાખી દો હવે આ જળને શિવલિંગ પર ૐ નમ:શિવાય મંત્ર જપ કરતા ચઢાવો જળ પાતળી ધારથી ચઢાવો અને મંત્રનો જપ કરતા રહો જળ ચઢાવ્યા પછી ફૂલ અને બોલ્વ પત્ર ચઢાવો એનાથી શનિના દોષ તો શાંત થશે જ જૂના સમયથી ચાલી આવી રહ્યા રોગો પણ દૂર થઈ શકે છે.
નારિયેળ ને પાણી માં પ્રવાહિત કરો.તમે એક નારિયેળ ને લઈને તેને લાલ રંગ ના કપડા થી લપેટી દો પછી આ નારિયેળ ને તમે જળ માં પ્રવાહિત કરી દો દરેક મંગળવાર અને શનિવાર ના દિવસે આ ટોટકા કરવાથી જીવન ના દરેક સંકટ દુર થઇ જાય છે અને ખરાબ સમય પૂરો થઇ જાય છે તમે આ ટોટકા 11 વખત કરો.
હનુમાનજી ને ચઢાવો ચોલા.હનુમાનજી ને સંકટ મોચ્ક કહેવામાં આવે છે તેથી જીવન માં કોઈ પણ પ્રકારનું સંકટ આવવા પર તમે હનુમાનજી ને ચોલા ચઢાવો સતત 7 મંગળવાર હનુમાનજી ને ચોલા ચઢાવવાથી હનુમાનજી ખુશ થઇ જાય છે અને પોતાના ભક્તો ની રક્ષા કરે છે.
માછલીઓ ને ખવડાવો લોટ.માછલીઓ ને દરેક બુધવાર ના દિવસે તમે લોટ નાંખો એવું કહેવામાં આવે છે કે માછલીઓ ને લોટ ના નાના-નાના ગોળા ખવડાવવાથી ખરાબ સમય દુર થઇ જાય છે અને દરેક બગડેલ કાર્ય પણ બની જાય છે માછલી ના સિવાય તમે કુતરા ને પણ રોટલી નાંખો.
સૂર્યદેવ ને અર્પિત કરો જળ.સૂર્યદેવ ને તાંબા ના લોટ થી તમે રોજ અર્ધ્ય આપો સૂર્યદેવ ને જળ ચઢાવવાથી તેમની કૃપા તમારા પર બની જાય છે અને તમારું દરેક કાર્ય પૂર્ણ થઇ જાય છે તમે જે જળ સૂર્યદેવ ને અર્પિત કરો તે જળ માં તમે ચોખા ના દાણા પણ જરૂર નાંખી દો.
ગાય ને ખવડાવો રોટલી.ગાય ને રોટલી ખવડાવવાથી પણ ખરાબ સમય તરત દુર થઇ જાય છે જે લોકો રોજ ગાય ને ગોળ વાળી રોટલી આપે છે તે લોકો પર દેવી-દેવતાઓ ની કૃપા બની રહે છે અને તેમના જીવન ની કઠણાઈ ઓછી થવા લાગી જાય છે.
અનાજ નું દાન કરો.અનાજ નું દાન કરવાનું મહાદાન માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ગરીબ લોકો ને અનાજ દાન કરવાથી તમારા ગ્રહ શાંત રહે છે અને તમારા જીવન માં ક્યારેય પણ ધન ની કમી નથી આવતી તેથી તમે દરેક શનિવાર ના દિવસે ભીખારીઓ અથવા ગરીબ લોકો ને અનાજ નું દાન કરો અનાજ ના સિવાય તેલ નું અને કપડાઓ નું દાન કરવાનું પણ ઉત્તમ હોય છે.
ચઢાવો શિવલિંગ પર જળ.દરેક સોમવાર એ શિવલિંગ પર જળ ચઢાવવાથી શિવ ભગવાન પ્રસન્ન થઇ જાય છે અને પોતાના ભક્તો ની રક્ષા કરે છે તેથી તમે શિવલિંગ પર દરેક સોમવાર ના દિવસે જળ ચઢાવવાનું શરુ કરી દો.
કાર્યમાં સફળતા માટે.તમારા હાથમાં એક મુટ્ઠી તલ લઈને ઘરથી નિકળો માર્ગમાં જ્યાં પણ કૂતરો જોવાય એ કૂતરા સામે નાખીએ દો અને આગળ નિકળી જાઓ જો એ કૂતરો કાળા તલ ખાતો જોવાય તો સમજી લો કે કેવું પણ કઠિન કાર્ય કેમ ન હોય એમાં સફળતા મળશે.