મિત્રો એવું માનવામાં આવે છે કે જો સ્ત્રી કોઈપણ ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને જો તે ઇચ્છે તો કોઈપણ ઘર ને તે નરક બનાવી શકે છે પરંતુ મિત્રો સ્ત્રીઓની કેટલીક આદતો પરિવારની ગરીબી માટે જવાબદાર હોય છે અને એવી કેટલીક આદતો પણ છે જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે મિત્રો દરેક વ્યક્તિની ખુશી અને સમૃદ્ધિ મોટા ભાગે તે મહિલા પર નિર્ભર છે જે લક્ષ્મીની જેમ ઘરનાં બધાં કામ કરે છે અને દરેકની સંભાળ રાખે છે પરંતુ કેટલીક એવી બાબતો છે જે મહિલાઓએ ન કરવી જોઈએ કારણ કે મા લક્ષ્મી આવા ઘરોમા ક્યારેય આવતી નથી.
મિત્રો આપણે બધાને એ વાતની ખબર છે કે મા લક્ષ્મીને તે ઘર સૌથી વધારે પસંદ હોય છે જે ઘરમા સ્વચ્છતા રહેલી હોય છે પરંતુ આજની નવી જનરેશન પોતાના ઘરની સાફ સફાઇ કરતા પહેલા પોતાના શણગાર ઉપર વધારે ધ્યાન આપે છે મિત્રો આ લોકો તો પોતાને તોસ્વચ્છ તો રાખે છે પરંતુ પોતાના ઘરની સાફ સફાઇ કરવાનુ ભુલી જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલાઓની આવી આદતો ના કારણે ઘરમા ગંદકી ભેગી થાય છે અને મા લક્ષ્મી રિસાઈને ત્યાથી ચાલી જાય છે મિત્રો ભારતીય સંસ્કૃતિમા સ્ત્રીઓને મા લક્ષ્મીનુ રૂપ માનવામાં આવે છે અને ઘરના ઘણાબધા કામ મહિલાઓ જ કરે છે.
અને મિત્રો આજ કારણ છે કે તેમને કોઈ કામ કરતા પહેલા તે કામના ખરાબ અને સારા વિશે જાણી લેવવુ જોઇએ મિત્રો કોઈ મહિલાઓના કોઈ ખરાબ કામ કરવાથી આખા ઘરને મોટી મુસીબતો ઉભી કરી શકે છે મિત્રો જ્યારે ઘરની સ્ત્રીઓ લક્ષ્મીની જેમ કામ કરે છે ત્યારે ઘરમા ખુશીની કોઈ ખોટ રહેતી નથી મિત્રો આજે તમને તેમના વિશે વિસ્તારથી જાણી લેવુ ખુબજ જરુરી બની જાય છે મિત્રો અમુક એવી વાતો હોય છે જે મહિલાઓથી અજાણમા થઈ જાય છે જેમનું પરિણામ તેમના પરિવારને ભોગવવું પડે છે.
મિત્રો કહેવામા આવે છે કે લગ્ન પછી તેમનુ નસીબ તેમના પતિ સાથે જોડાઇ જાય છે જેના કારણે જો તે બન્ને માથી કોઈ એક પણ ખરાબ કામ કરે છે તો તે બંનેને તેનુ પરિણામ ભોગવવું પડે છે મિત્રો એટલે જ કહેવાય છે કે જો કોઈ મહિલા પોતાની મો થી જો કડવી વાતો કરે છે અને બીજા લોકોને હમેશા દુંખી જોવા માગે છે તો તેનો પ્રભાવ તેના પતિના કિસ્મત ઉપર થાય છે.
જો કે તે દુર્ભાગ્યપૂર્ણ હોય છે મિત્રો શાસ્ત્રો મા કહેવામા આવ્યુ છે કે આવી સ્ત્રીઓ ક્યારે પણ ભાગ્યશાળી નથી હોતી અને આજ કારણ છે કે આવી મહિલાઓના ઘરમા આવવાથી ઘરમા રહેલી સંપતિ ખુટવા લાગે છે અને મિત્રો તે એ પણ જણાવવામાં આવ્યુ છે કે જો ઘરની મહિલાઓ બ્ર્હમમુહર્ત મા નથી જાગતી અને ઘણા સમય સુધી સુતી રહે છે તો તે તેના પરિવારના લોકો માટે ખોટુ છે અને મિત્રો આવી મહિલાઓ જે ઘરમા હોય છે તે ઘરમા ભુલથી પણ મા લક્ષ્મીનો વાસ થતો નથી અને મા લક્ષ્મી તેમના ઘરથી દુર જતી રહે છે.
મિત્રો તે સિવાય તમને જણાવી દઈએ કે જો કોઈ ઘરમા કોઈ સ્ત્રી ભુખથી પણ વધારે ખાવાની લાલચ રાખે છે અથવા ભોજનને જુઠા અથવા ગંદા હાથોથી જમવાની આદત હોય છે અને જે ઘરની મહિલાઓને નશા કરવાની આદત હોય છે તે ઘરમા મા લક્ષ્મી નો વાસ રહેતો નથી અને પરિવારના લોકો બર્બાદિના કગાર ઉપર આવી જાય છે મિત્રો આ બધી આદતોના કારણે ઘરમાથી હમેશા માટે દુર્ભાગ્ય પ્રવેશ કરી જાય છે અને બધુ જ ખત્મ થઈ જાય છે એટલે જો મિત્રો તમે જો કોઈ આવી ભુલો કરી રહ્યા છો તો સાવચેત રહો.