વિધિના નામે વારંવાર મહિલા પર આચર્યું દુષ્કર્મ અને ત્યારબાદ જે કર્યું તે જાણી ચોંકી જશો…….

આજના સમયમાં બળાત્કારના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને તે માટે સરકાર પણ અલગ અલગ કાયદાઓ બનાવીને અપરાધિઓ ને રોકવા માટે પ્રયાસ કરે છે પરંતુ આ અપરાધિઓ પોતાના આ ખરાબ કૃત્ય કરવામાં પાછા ફરતા નથી.દરેક માં બાપ પોતાની દીકરીની સુરક્ષા ઇચ્છતા હોય છે.આજે લોકો પોતાની દીકરીને પોતાનાથી દુર કરવા પર ગભરાતા હોય છે.આપણા દેશમાં તાંત્રિક વિદ્યાઓ પર લોકો ખૂબ વિશ્વાસ કરતા હોય છે.જ્ઞાનઅને વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રધ્ધા, તાંત્રિક વિધિઓ અને મેલી વિદ્યા જેવા તત્ત્વો કઈ હદે પ્રભાવક બની રહ્યા છે તેનો આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના વડોદરાની છે જેમાં વડોદરામાં રહેતા એક ઠગબાજે તેની પત્ની સાથે મળી ભાવનગરમાં પીયર ધરાવતી એક મહિલા તથા તેના ભાઈ-ભાભી, બહેન-બનેવી પાસેથી તાંત્રિક વિધિ કરાવવાના બહાને રૂપિયા 31 લાખ જેટલી રકમ પડાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.આ ચકચારી બનાવ અંગેની વિગત એવી છે કે, ભાવનગર શહેરમાં પીયર ધરાવતાં.

ત્યાર બાદ એવી માહિતી મળી છે કે વડોદરામાં સાસરૂં ધરાવતાં બે સંતાનોની માતા એવા મહિલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આપવીતી જણાવી હતી કે, મહિલાના ભાવનગર સ્થિત ભાઈ-ભાભી વચ્ચે ઘરકંકાસ ચાલતો હોય વડોદરાના તરસાલી શરદ નગર સાંઈ મંદિર પાસે રહેતા હિરેન નરેન્દ્રભાઈ પુરોહિત નામક શખ્સનો જ્યોતિષ હોવાના કારણે સંપર્ક કર્યો હતો.હિરેન પુરોહિતે ભાવનગર સ્થિત મહિલાના ભાઈના ઘરે આવી ગૃહદોષ અને અનિષ્ટ તત્વોના નિવારણ માટેની વિધિ કરવાના બહાને મહિલાના ભાઈ પાસેથી રૂપિયા 90,000 લીધા હતા.

બાદમાં હિરેન પુરોહિત મહિલાના સંપર્કમાં હોવાથી તેણે જૂન 2019માં મહિલાના ઘરે કથા કરવાના બહાને આવી તેમને પ્રસાદ આપ્યા બાદ મહિલાની શારીરિક હાલત બગડી હતી. જે અંગે મહિલાના પતિએ હિરેન પુરોહિતને પુછતાં તેણે મહિલામાં અનિષ્ટ તત્વો પ્રવેશી ગયા હોવાનું જણાવી ભાવનગર પીયરમાં રહેવા મોકલી દેવા સલાહ આપતાં મહિલા ભાવનગર પીયર ખાતે રહેવા આવી ગઈ હતી. જ્યાં થોડા દિવસો બાદ હિરેને ભાવનગર આવી એકાંતમાં વિધિ કરવાના બહાને તેના જ ઘરે કંઈ ખવડાવી દઈ.

તેણીને અર્ધબેભાન કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.જોકે, બાદમાં પણ હિરેને મહિલાના માતા-પિતા અને ભાઈને તેની 15 માસ સુધી વિધિ કરવાની હોવાનું કહી વડોદરા પતિ સાથે ન રહેવા દેવાનું કહી ભાવનગર પીયરમાં જ રહેવા જણાવ્યું હતું. દરમિયાનમાં મહિલાના બહેન અને બનેવી પણ હિરેનના સંપર્કમાં આવતાં હિરેન પુરોહિતે મહિલાના બહેનના શરીરમાં પણ અનિષ્ટ તત્વોનો વાસ હોવાનું કહી વિધિ અને સુખાશાંતિ તથા ધંધો સારો ચાલશે તેમ કહીને તેમની પાસેથી રોકડા રૂપિયા 7 લાખ તથા રૂપિયા બે લાખના દાગીના પડાવી લીધા હતા.

જો કે આ તમામ પ્રવૃતિ વચ્ચે મહિલાની વિધિ ચાલતી હોવાથી તે વડોદરા સ્થિત હિરેન પુરોહિતના ઘરે ગઈ હતી. જ્યાં હિરેન પુરોહિતે તેના પત્ની મિતલની હાજરીમાં વિધિના નામે નિર્વસ્ત્ર થવા કહ્યું હતું.જેનો મહિલાએ વિરોધ કરતાં હિરેન પુરોહિતે મહિલાને ભાવનગર સ્થિત મકાનમાં મહિલાના લીધેલા આપતિજનક તસવીરો વાયરલ કરવાની ધમકી આપી સાત દિવસ સુધી ઘરમાં રાખી એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યો હતું.

જ્યારે, મહિલા અને તેના ભાઈની વિધિના બહાને મહિલાના ભાઈ પાસેથી રૂપિયા 22,41 લાખ પડાવ્યા હતા.બનાવ અંગે ભરતનગર પોલીસ વડોદરામાં રહેતા હિરેન પુરોહિત અને તેના પત્ની મિતલ સામે તાંત્રિક વિધિના નામે ઠગારી આચરી મહિલાના ભાઈ પાસેથી વિધિના બહાને કટકે કટકે રૂપિયા 22.41 લાખ તથા મહિલાના બહેન બનેવી પાસેથી રૂપિયા 7 લાખ રોકડા તથા રૂપિયા બે લાખના દાગીના પડાવી પતિ-પત્નીએ એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આઈપીસી કલમ 406, 420, 376, 328, 344, 506(2) તથા 34 અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ ભારે ચકચાર મચાવી છે.પોલીસ ફરિયાદના અંતે મહિલાએ જણાવ્યું કે, હિરેન પુરોહિતે વડોદરા પોલીસને આપેલ અરજીના આધારે પોલીસે કરેલી કાર્યવાહીના પગલે તેની પાસેથી પરત લીધેલ પોતાની માહિલીકીના રૂપિયા 12લાખ, હિરેને આપેલ કબૂલાતનામું તથા કારના કાગળો પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધા હતા.મહિલાએ પોલીસ ફરિયાદમાં ઉમેર્યું કે, તાંત્રિક વિધાના નામે હિરેન પુરોહિતે પ્રથમ મહિલાને વડોદરાથી ભાવનગર મોકલી પતિ-પત્નીને અલગ કર્યા હતા.

બાદમાં સમય જતાં પતિ દ્વારા જ પત્ની પર મેલું કરાવવામાં આવ્યું હોવાનું કહી બન્ને વચ્ચે છૂટાછેડા પણ કરાવી દીધા હતા. જો કે, હાલ આ મુદ્દે કોર્ટ મેટર ચાલું હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં ઉમેર્યું હતું.મહિલાએ પોલીસ ફરિયાદમાં વિગત આપતા જણાવ્યું કે, ઠગ તાંત્રિકની અરજીના આધારે પોલીસે જવાબો લીધા બાદ હિરેને પરિવારને સામે થવાનું પરિણામ જોઈ લીધું તેમ કહીને જીવતા નહીં રહેવા દેવાની તથા ફોટા વાયરલ કરી દેવાની વધુ એક વખત ધમકી આપી હતી.

મહિલાએ પોલીસ સમક્ષ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે ભાવનગર આવેલા હિરેન પુરોહિતનો પોતે ઢોંગી અને તાંત્રિક વિધિના બ્હાને નાણા પડાવ્યા હોવાનો ભાંડોફોડ થઈ જતાં તેણે પરિવાર સમક્ષ સમપર્ણ કરી દીધું હતું. અને પોતે કઢંગી હોવાનો સ્વીકાર કરી નાણાં પરત આપવાની ખાત્રી આપી હતી. બાદમાં પરિવારના સભ્યોને લઈ હિરેન પોતાની કાર લઈ વડોદરા ગયો હતો અને ઘરમાંથી રૂપિયા 11 લાખ રોકડા તથા પોતાની કારનું ટીટીઓ ફોર્મમાં સહી કરી આપી હતી.

બીજા દિવસે વડોદરાના પોલીસ સ્ટેશનમાં ભાવનગર સ્થિત પરિવાર વિરુદ્ધ રૂપિયા 12 લાખ રોકડા અને કારની લૂંટ ચલાવ્યાની અરજી આપી હતી. આ અરજીના પગલે વડોદરા પોલીસ તથા ભરતનગર પોલીસે પરિવારને જવાબ માટે બોલાવ્યો હતો. આમ ઠગબાજ તાંત્રિકે ગુજરાતી કહેવત ચોરી ઉપર સે સીના જોરી મુજબ પરિવાર સાછે ઠગાઈ કરી લૂંટની સામી અરજી આપી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ કિસ્સો વડોદરાનો છે તેવું જાણવા મળ્યું છે.મિત્રો તમને જણાવી દઈએ કે આવા કિસ્સાઓ સામન્ય રીતે તમે સાંભળ્યા જ હશે જેમાં તમને જણાવી દઈએ કે વડોદરા જિલ્લાની સરપંચ યુવતી પર વશીકરણ કરીને યુવકે તેના ઘરમાં જ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ કરીને યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.હાલમાં વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતી સાવલી તાલુકાના એક ગામની સરપંચ રહી ચૂકેલી યુવતી પર તાંત્રિક દ્વારા વશીકરણ કરાવીને યુવક તેના પતિની ગેરહાજરીમાં ઘરે આવતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો.

મળતી માહિતી મુજબ નરાધમ યુવકે સરપંચ પર વારંવાર બળાત્કાર ગુજારનાર આ યુવક તેમજ વશીકરણ કરનાર તાંત્રિક સામે મહિલાએ પોલીસ સ્ટેશનમાં આખરે ફરિયાદ નોંધાવી છે.આ અંગેની વિગત એવી છે કે, સાવલી તાલુકાના એક ગામમાં 2012થી પાંચ વર્ષ સુધી આ યુવતી સરપંચ પદે હતી. આ સમયે ઝુમખા ગામમાં રહેતો તેમજ મજૂરી કામ કરતો કનુ ઉર્ફે ભોયો દેવાભાઇ વણકર તેમના ઘેર આવતો.

તેની નજર યુવતી પર હતી તેથી કનુએ યુવતીને પોતાની સાથે સંબંધો રાખવા કહ્યું હતું. યુવતીએ તેને ધૂત્કારી કાઢ્યો હતો.યુવતીની ફરિયાદ છે કે, પોતે કનુના વશમાં કરવાનો પ્રયત્ન કરતા વશમાં આવી નહોતી જેથી કનુએ ઝુમખા ગામમાં જ રહેતા તાંત્રિક ભીખા ચીમનભાઇ રાવળ પાસે વશીકરણની વિધિ કરાવી હતી. યુવતીનો પતિ બહારગામ હોય ત્યારે કનુ ઉર્ફે ભોયો તેના ઘેર પહોંચી જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજારતો હતો.

આ વાતની જાણ પતિને થતાં યુવતી અને તેના પતિ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો . બાદમાં યુવતી તેના બે સંતાનો તેમજ પતિ સાથે વડોદરાના માણેજા વિસ્તારમાં રહેવા માટે આવી ગઇ હતી. પતિએ બાદમાં અન્ય ભુવા પાસે વિધિ કરાવતા યુવતીને સારું થયું હતું. કનુ ઉર્ફે ભોયાની હરકતો ચાલુ રહેતાં આખરે યુવતીએ પતિ સાથે આવીને કનુ અને તાંત્રિક ભીખા સામે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બંને ફરાર થઇ ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ કનુ પોતે પરિણીત છે અને તે પત્ની તેમજ ત્રણ સંતાનો સાથે મજૂરી કરવા માટે સુરત તરફ ભાગી ગયો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જેમાં એક દંપતીને સંતાન પ્રાપ્તિ નહીં થતા દંપતી ભુવા પાસે પહોંચ્યું પરંતુ તાંત્રિક વિધિના નામે પરણિતા સાથે દુષ્કર્મ ગુજાર્યું.મહેસાણા જિલ્લામાં સંતાન સુખ પ્રાપ્ત નહિ થતા દંપતી ભુવા પાસે ગયું હતું ભુવાએ રવિવારે દર્શને આવવા કહ્યું બાદમાં એક દિવસ તાંત્રિક વિધિના નામે પરણીતાને રૂમમાં લઇ જઈને બળાત્કાર ગુજાર્યો હતો દુષ્કર્મ બાદ ભુવાએ ધમકી આપતા કહ્યું કે જો કોઈને કહીશ તો માતાજી રૂઠશે આ અંગેની પોલીસ ફરિયાદ બાદ પોલીસે કલોલના વાસજડા ગામના ભૂવા સામે બળાત્કારનો કેસ નોંધી ધરપકડ કરી છે

આ અંગેની વિગત મુજબ વાંસજડા ગામના રમણજી ફુલાજી ઠાકોર નામનો વ્યક્તિ ભૂવા તરીકે કામ કરે છે. કલોલ પાસે રહેતા એક દંપતીને બાળક થતુ ન હતું. એક વર્ષ સુધી સંતાન ન થતા તેઓ રમણજી પાસે પહોંચ્યા હતા ભૂવાએ દંપતીને દર રવિવારે માતાજીના દર્શને આવવાનું કહેતા તેઓએ રવિવાર ભરવાના શરૂ કર્યા હતા. ત્યારે એક દિવસ ભૂવાએ દંપતીને કહ્યું કે, આ મહિલા પર ખાસ વિધી કરવી પડશે, તેના માટે તમારે મારા ઘરે આવવું પડશે. 18 ઓગસ્ટના રોજ ઘરે આવીને ભૂવાએ એકાંતમાં મહિલાને મળવાનું પતિ સામે કહ્યું હતું. વિધી કરાવવાને બહાને તે મહિલાને બંધ રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, જો તને સંતાન જોઈતુ હોય તો મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે.

ભૂવાએ મહિલા સાથે દુષ્કર્મ આચરીને ત્યાંથી જતો રહ્યો હતો. શારીરિક સંબંધો બાંધ્યા બાદ પરિણીતાને ભૂવાએ ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહેશે તો માતાજી રુઠશે. બળજબરીથી ભૂવાએ પરણીતા સાથે બાંધવાને લીધે તે ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. આખરે પતિને તેના આ પ્રકારના વર્તનથી શંકા જતા તેણે પૂછપરછ કરી હતી, જેથી ભૂવાનો ભાંડો ફૂટ્યો હતો.આ સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસે ભૂવા રમણજી ઠાકોર સામે દુષ્કર્મનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને હાલ ભૂવાની ધરપકડ કરી છે.

આવી એક બીજી ઘટના બની છે અને જે એક ભુવાએ તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું અહીંયા જણાવવામાં આવ્યું છે અને જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું અને આ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે.

પણ જ્યારે ફરિયાદી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ એક જાણીતો ભુવો હતો અને આ ભુવો ઘણો જૂનો હતો માટે તેની પાસે તાંત્રિકની બધી વિધિ કરવાની ગોઠવણ કરી હતી પણ તેમણે ખબર ન હતી કે આ તાંત્રિક ભુવો આવો હતો એમ પણ આ તાંત્રિક વિધિ કરવાના બહાને સગીરાને આશ્રમમાં બોલાવી હતી અને ત્યારબાદ તની સાથે વાતચીત પણ કરી હતી અને વાત કર્યા બાદ આ જ આશ્રમમાં જ આ ભુવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

અહીંયા જણાવવામાં આવ્યું છે કે જે વાતની ઘર પરિવારના કોઈપણ વ્યક્તિને ખબર ન હતી અને જ્યારે તની સાથે આ દુષ્કર્મ રચાયું હતું અને ત્યારે જ તે ખૂબ ચિંતિત હતી અને તે હેરાણ પરેશાન થઈ ગઈ હતી અને એવું પણ કહેવાય છે કે આ માહિતી આપ્યા મુજબ રાધનપુરમાં (ગામનું નામ બદલેલ છે) અને આ ગામમાં તાંત્રિક વિધિના બહાને ભુવાએ 19 વર્ષની સગીરાને આશ્રમમાં બોલાવી હતી પણ તે એકલી ન હતી આવી તેની સાથે તેની માતા પણ આવી હતી પણ જ્યારે બંને આશ્રમમાં પહોંચ્યા હતા ત્યારે જ તાંત્રિક ભુવાએ એવું કીધું હતું કે તેની માતાની ત્યાં કોઈ જરૂર નથી અને તેની માતાને ત્યાંથી કાઢી મુકવામાં આવી હતી અને ત્યારબાદ તે 19 વર્ષની યુવતીને આશ્રમમાં બંધ કરવામાં આવી હતી અને પછી લગભગ અડધા કલાક પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આવું કરતા જ કોઈ પરિવારજનોને ખબર ન હતી કારણ કે પરિવારજનોનો આ ખૂબ જાણીતો અને જૂનો ભુવો હતો એટલા માટે તેની કોઈ જાતની શંકા ન હતી પણ કહેવાય છે કે આવું દુષ્કર્મ આચરતા જ જ્યારે આ યુવતી ત્યાંથી ભાગી છૂટી હતી અને પછી આ અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો અને તેને તે તાંત્રિક ભુવા વિશે બધું જ કહી દીધું હતું અને હાલમાં પણ આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ એક જ સપ્તાહમાં આ દુષ્કર્મની ત્રીજી ઘટના બની ગઈ છે જે આવી રીતે ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે અને જેના કારણે ચાલુ અઠવાડિયે દુષ્કર્મની આ ત્રીજી ઘટના છે પણ કહેવાય છે કે આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે અને આ પહેલા રાજકોટમાં પણ પરિણિત મહિલા સાથે ગેંગરેપની અને ત્યારબાદ પાલનપુરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી.

About bhai bhai

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …