Dharmik

માં મોગલના પરચા અપરંપાર, યુવક ની માનતા માં મોગલે એક ઝટકા માં પુરી કરી,માનતા હોય તો જરૂર જાણો..

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને. માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને …

Read More »

પાવાગઢ મંદિર માં થયો ચમત્કાર,મહાકાળીમાં એ જીભ બહાર કાઢીને આપ્યા ભક્તોને દર્શન..

પાવાગઢ એટલે મહાકાળીનું ગઢ, જેનો પવન ચારે બાજુથી ફૂંકાય છે. ગુજરાતના તમામ સ્થળોએથી પાવાગઢ પહોંચી શકાય છે, પરંતુ તે વડોદરાથી 49 કિમી દૂર છે. આ પાવાગઢ યાત્રા દૂરથી શરૂ થાય છે, લીલી ચાદરથી ઢંકાયેલી આ પર્વતમાળામાં પ્રકૃતિનું અનોખું સૌંદર્ય જોવા મળે છે. અનેક કુદરતી તોફાનો અને તોફાનો પછી પણ આ …

Read More »

મોરબી થી મોગલધામ માં આવેલ મહિલા સાથે જે થયું એ જાણીને વિશ્વાસ નહીં થાય..

માં મોગલ ના પરચા અપરંપાર છે તેમના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય ત્યારે માં મોગલ ના નામની જો માયા બંધાઈ જાય તો માં મોગલ નું નામ લેવા માત્રથી જ ભક્તોના દુઃખ દૂર થાય છે. અને ભક્તોના …

Read More »

મણીધર બાપુ માં મોગલની માનતા ના પૈસા કેમ નથી લેતા,એમને કહેલી આ વાતો જરૂર જાણો..

મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે. મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા …

Read More »

મણીધર બાપુ કહ્યું આવી રીતે ઉજવવો જોઈએ બાળકનો જન્મ દિવસ,જાણો બાપુ એ કહેલ વાત…

આપણે બધા લોકો મણિધર બાપુ વિષે તો જાણીએ જ છીએ તેમને આખા ગુજરાતમાં ચારણઋષિ તરીકે ઓળખવામાં આવે છે મણિધર બાપુએ માં મોગલના ઉપાસક છે માતાજી મોગલની પત્રિકા અનોખી છે.અને માતાજી મોગલના દર્શન માત્રથી ભક્તોના જીવન ધન્ય બની જાય છે આટલું જ નહીં માતાજી મોગલની કૃપાથી અનેક લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ …

Read More »

કળીયુગમાં ભગુડામાં માં મોગલ હાજરાહજૂર બિરાજે છે, ગામમાં ક્યારેય તાળું નથી મારતા

ગુજરાતની પાવર ધરતી પર મોગલ માં નો પરચો ખૂણેખૂણે પથરાયેલા છે. માં મોગલ એક સમાજની માતા નથી તે તો  અઢારે વરણને વારે આવી છે. દરેક લોકો મોગલ માં ને ખૂબ જ માને છે આજે આપણે ભગુડા માં બિરાજમાન સાક્ષાત મોગલમાના ઇતિહાસ વિશે વાત કરવાના છીએ. મોગલ મા નુ જન્મ સ્થળ …

Read More »

આ છે એક એવી જગ્યા જ્યાં ભગવાન જાતે આવીને કરે છે ભોજન,વિશ્વાસ ના થતો હોઈ તો જાણી લો આ ચમત્કાર..

એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ ચાર ધામની તેમની તીર્થયાત્રા પર જાય છે ત્યારે તેઓ હિમાલયના ઉચ્ચ શિખરો પર બનેલા તેમના નિવાસસ્થાન બદ્રીનાથમાં સ્નાન કરે છે પશ્ચિમમાં ગુજરાતના દ્વારકામાં વસ્ત્રો પહેરો તેઓ પુરીમાં ભોજન કરે છે. અને દક્ષિણમાં રામેશ્વરમમાં આરામ કરે છે દ્વાપર પછી ભગવાન કૃષ્ણ પુરીમાં રહેવા …

Read More »

યુવતીને હેરાન કરી રહ્યાં હતાં ગુંડાઓ અચાનક જલારામ બાપા થયા પ્રગટ અને ત્યારબાદ જાણો શુ થયું…….

જલારામબાપાની જન્મજયંતિ કારતક સુદ સાતમના દિવસે ઉજવવમાં આવે છે. આ દિવસે જલારામ બાપાના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે.તો આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે.આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી-ગાંઠીયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો થાય છે. આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા …

Read More »

જાણો મહાકાળી માનાં આ ચમત્કારી મંદિર વિશે અહી અઢી પ્યાલા દારૂ જ કેમ ચઢાવવામાં આવે છે….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ ઘણા મંદિરો છે જે તેમની વિવિધ વિશેષતાઓને કારણે …

Read More »

સવાર સાંજ બે ટાઈમ આ આરતી કરવાથી રામદેવપીર મહરાજ થઈ જાય છે પ્રસન્ન..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતાં હોય તો તે …

Read More »