જાણો પૂજામાં બેઠ્યા પછી હાથમા લાલ નાડાછડી શા માટે બાંધવામાં આવે છે…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે શા માટે પૂજા બેઠ્યા બાદ હાથમા લાલ રક્ષાસુત્ર બાંધવામા આવે છે ધર્મ શાસ્ત્રોના જાણકારના જણાવ્યા પ્રમાણે નાડાછડી બાંધવાની પ્રથા ત્યારથી ચાલી રહી છે, જ્યારે સૌથી પહેલાં ઇન્દ્રાણીએ ઇન્દ્રને પછી દાનવીર રાજા બલિના અમરત્વ માટે વામન ભગવાને તેમના કાંડા ઉપર રક્ષા સૂત્ર બાંધ્યું હતું. એટલે જ કાંડા ઉપર દોરો બાંધતી વખતે તેની સાથે જોડાયેલો રાજા બલિનો મંત્ર પણ બોલવામાં આપે છે. વેદોમાં પણ રક્ષાસૂત્ર બાંધવાનું વિધાન છે.

હિંદુ ધર્મમાં પૂજા અને અનુષ્ઠાન શરૂ કરતાં પહેલાં તિલક લગાવીને નાડાછડી બાંધવાની પરંપરા છે. તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. નાડાછડી એટલે કે સૂતરનો લાલ દોરો જેને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. તેને મંત્રો સાથે કાંડા ઉપર બાંધવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે. જાણકારોના જણાવ્યાં પ્રમાણે નાડાછડી બાંધવાથી શરીરના દોષ ઉપર નિયંત્રણ રહે છે.

નાડાછડીનો અર્થ.નાડાછડીનો શાબ્દિક અર્થ સૌથી ઉપર છે. નાડાછડીનો અર્થ માથા સાથે પણ જોડાયેલો છે. નાડાછડીને કાંડા પર બાંધવાને કારણે તેને કલાવા પણ કહેવામાં આવે છે. થોડાં ગ્રંથોમાં તેનું વૈદિક નામ ઉપર મણિબંધ પણ જણાવવામાં આવે છે. નાડાછડીના પ્રકાર પણ છે. શંકર ભગવાનના માથા ઉપર ચંદ્ર વિરાજમાન છે એટલે તેને ચંદ્રમૌલી પણ કહેવામાં આવે છે.નાડાછડી કાચા દોરા એટલે સૂતરમાંથી બનાવવામાં આવે છે. જેમાં ત્રણ રંગના દોરા હોય છે. લાલ, પીળો અને લીલો. પરંતુ ક્યારેક આ 5 દોરાની પણ બને છે. જેમાં વાદળી અને સફેદ પણ હોય છે. નાડાછડીના 3 દોરા ત્રિદેવો માટે અને 5 દોરા પંચદેવોનું પ્રતિક છે.

નાડાછડી બાંધવાના નિયમ.શાસ્ત્રો પ્રમાણે પુરૂષો અને મહિલાઓના જમણાં હાથમાં જ રક્ષાસૂત્ર બાંધવું જોઇએ. નાડાછડી બાંધતી વખતે હાથની મુઠ્ઠી બંધ હોવી જોઇએ. આ સૂત્રને માત્ર 3 વાર લપેટવું જોઇએ. વૈદિક વિધિથી જ તેને બાંધવું જોઇએ. દર વર્ષે સંક્રાંતિના દિવસે, યજ્ઞની શરૂઆતમાં, કોઇ વિચારેલું કામ કરતાં પહેલાં, માંગલિક કામ, લગ્ન અને હિંદુ સંસ્કારો દરમિયાન નાડાછડી બાંધવામાં આવે છે.

આયુર્વેદમાં કાંડા ઉપર નાડાછડી બાંધવાનું મહત્ત્વ.સુશ્રુત સંહિતામાં જણાવવામાં આવ્યું છે કે, માથાની વચ્ચેનો ભાગ અને ગુપ્ત સ્થાનનો અલગ ભાગ મણિ કહેવાય છે. ત્યાં જ કાંડાને મણિબંધ કહેવામાં આવે છે. આ અંગે વેદ્ય પ્રશાંત મિશ્રના જણાવ્યા પ્રમાણે માનસિક વિકૃતિ અને યૂરિનને લગતી બીમારીઓથી બચવા માટે મણિબંધ એટલે કાંડાના ભાગને બાંધવામાં આવે છે. આચાર્ય સુશ્રુતે પોતાના ગ્રંથમાં મર્મ ચિકિત્સામાં કાંડાને શરીરનું મર્મ સ્થાન જણાવ્યું છે. એટલે કાંડાથી શરૂરની ક્રિયાઓને નિયંત્રિત કરવામાં આવી શકે છે. તેના અંગે વૈદ્ય મિશ્રના જણાવ્યા પ્રમાણે ગભરામણ થાય ત્યારે એક હાથના કાંડા ઉપર બીજા હાથની હથેળીને ગોળ-ગોળ ફેરવવી જોઇએ. તેનાથી રાહત મળે છે.

આચાર્ય સુશ્રુતે પોતાના ગ્રંથમાં મર્મ ચિકિત્સામાં કાંડાને શરીરનું મર્મ સ્થાન જણાવ્યું છે. એટલે કાંડાથી શરૂરની ક્રિયાઓને નિયંત્રિત કરવામાં આવી શકે છે. તેના અંગે વૈદ્ય મિશ્રના જણાવ્યા પ્રમાણે ગભરામણ થાય ત્યારે એક હાથના કાંડા ઉપર બીજા હાથની હથેળીને ગોળ-ગોળ ફેરવવી જોઇએ. તેનાથી રાહત મળે છે.નાડાછડીનો અર્થ નાડાછડીનો શાબ્દિક અર્થ સૌથી ઉપર છે. નાડાછડીનો અર્થ માથા સાથે પણ જોડાયેલો છે. નાડાછડીને કાંડા પર બાંધવાને કારણે તેને કલાવા પણ કહેવામાં આવે છે. થોડાં ગ્રંથોમાં તેનું વૈદિક નામ ઉપર મણિબંધ પણ જણાવવામાં આવે છે.

નાડાછડીના પ્રકાર પણ છે. શંકર ભગવાનના માથા ઉપર ચંદ્ર વિરાજમાન છે એટલે તેને ચંદ્રમૌલી પણ કહેવામાં આવે છે.નાડાછડી કાચા દોરા એટલે સૂતરમાંથી બનાવવામાં આવે છે. જેમાં ત્રણ રંગના દોરા હોય છે. લાલ, પીળો અને લીલો. પરંતુ ક્યારેક આ 5 દોરાની પણ બને છે. જેમાં વાદળી અને સફેદ પણ હોય છે. નાડાછડીના 3 દોરા ત્રિદેવો માટે અને 5 દોરા પંચદેવોનું પ્રતિક છે.નાડાછડી બાંધવાના નિયમ શાસ્ત્રો પ્રમાણે પુરૂષો અને મહિલાઓના જમણાં હાથમાં જ રક્ષાસૂત્ર બાંધવું જોઇએ

નાડાછડી બાંધતી વખતે હાથની મુઠ્ઠી બંધ હોવી જોઇએ. આ સૂત્રને માત્ર 3 વાર લપેટવું જોઇએ. વૈદિક વિધિથી જ તેને બાંધવું જોઇએ. દર વર્ષે સંક્રાંતિના દિવસે, યજ્ઞની શરૂઆતમાં, કોઇ વિચારેલું કામ કરતાં પહેલાં, માંગલિક કામ, લગ્ન અને હિંદુ સંસ્કારો દરમિયાન નાડાછડી બાંધવામાં આવે છે.કોઈપણ પૂજા હોય કે પછી કોઈ ધાર્મિક કાર્ય હોય પણ ભૂદેવ દ્વારા આપણા કાંડા પર એક લાલ-પીળો દોરો વીટવામાં આવે છે.

જેને આપળે નાડાછડી તરીકે ઓળખીએ છીએ. આ લાલ દોરો કેવળ ધાર્મિક આસ્થા સાથેજ નહિ પણ આપડા સ્વાસ્થય માટે પણ લાભકારી છે. તો આજે જાણો કે આ લાલ-પીળા દોરા બાંધવાના પાછળ નુ કારણ ડોક્ટર આપડા હાથ પર જ્યાં તપાસે છે એજ જગ્યા પર બાંધવામાં આવે છે નાડાછડી, અને તે પણ રગ જોઈ ને બીમારીનુ તપાસ ત્યાજ કરે છે. નાડાછડી બંધાતા સમયે આપણા હાથનાં કાંડામાં જ્યા દબાણ થાય છે ત્યાજ લાલ દોરો બાંધવામાં આવે છે. તેનાથી વાત, પિત્ત અને કફ નિયંત્રણ માં રહે છે.

ધાર્મિક માન્યતાયો મુજબ નાડાછડીનો સીધો સંબંધ ત્રીદેવો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને ત્રણેય મહાશક્તીયો એટલે કે માં સરસ્વતી, માં લક્ષ્મી અને માં પાર્વતી સાથે જોડવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે એમની કૃપાદ્રષ્ટિ સદાય માટે રહે છે.ભગવાન બ્રહ્મા ના આશીર્વાદ થી કીર્તિ, ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ થી બળ અને ભગવાન શંકર ના આશીર્વાદ થી સદગુણો નો સંચાર થાય છે.

એજ પ્રમાણે માં સરસ્વતી ના આશીર્વાદ થી સદબુદ્ધી, માં લક્ષ્મી ના આશીર્વાદ થી ધન-ધાન્ય એશ્વર્ય અને માં દુર્ગે સ્વરૂપ પાર્વતી ના આશીર્વાદ થી બળ શક્તિ મળે છે.આપણા શરીર ની તમામ રુધિર વાહીનીયો હસ્ત થી થઇ ને કાંડા પાસે થી પસાર થાય છે જેથી કેરીને બાંધવા માં આવેલ નાડાછડી તે બધી રુધિર વહીનીયો ને નિયત્રણ માં રાખે છે તેમજ તેનાથી ગરમી, પિત્ત અને કફ જેવાં હાની પોચાવનાર પ્રશ્નો ને નિયંત્રણ કરી શકાય છે.બી.પી, હૃદયરોગ થી લગતી બીમારીઓ , મધુ-પ્રમેહ અને લકવા જેવી જોખમી બીમારીઓનું જોખમ પણ ટળે છે.

એવી પણ એક ધાર્મિક માન્યતા હોવાનું સુચન છે કે નાડાછડીને રક્ષા સૂત્ર સિવાય મૌલી પણ કહેવામાં આવે છે અને તેમાં ભગવાન અદૃશ્ય રીતે બિરાજતા હોય છે.નાડાછડી કાંડા પર બાંધવાથી તે જીવનમાં આવનારી મુશ્કેલીઓથી આપણી રક્ષા કરે છે. વેદોમાં જણાવવામાં આવ્યું છે કે, જયારે વૃત્રાસુરથી યુદ્ધ માટે ઇન્દ્ર જઇ રહ્યા હતા ત્યારે ઇંદ્રાણીએ ઇન્દ્રની રક્ષા માટે તેમની જમણી બાજુ પર રક્ષાસૂત્ર બાંધ્યો હતો. ઇન્દ્રે યુદ્ધમાં વૃત્રાસુરને પરાજય આપી હતી અને ત્યારથી જ આ પરંપરા ચાલુ છે.

સ્વાસ્થ્ય અનુસાર રક્ષાસૂત્ર બાંધવાથી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે.જેમાં કફ, પિત્ત વગેરે સામેલ છે. શરીરની સંરચનાનું પ્રમુખ નિયંત્રણ હાથના કાંડામાં હોય છે. એટલે અહીં રક્ષાસૂત્ર બાંધવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે.આવી પણ માન્યતા છે કે, નાડાછડી બાંધવાથી બીમારી વધતી નથી.બ્લડ પ્રેશર, હાર્ટ અટૈક, ડાયબીટીઝ અને લકવા જેવા રોગોથી બચવા માટે કાંડા પર નાડાછડીને બાંધવાને ફાયદાકારક બતાવવામાં આવ્યો છે.નાડાછડી સો ટકા કોટનની હોવી જોઇએ.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …