38 વર્ષિય મહિલાને સાડીમાં જોઈ બગડ્યું હવસખોરોનું મન,ત્યારબાદ તેની સાથે કર્યું એવું કે જાણી ચોંકી જશો…..

પશ્ચિમ બંગાળ ના પૂર્વ કલકત્તા માં 38 વર્ષીય એક મહિલા નું અપહરણ કરી ને સોમવાર મોડી રાત્રી સુધી રેપ કરવા માં આવ્યો હતો માહિલા માનસિક રૂપ થી પીડિતા માટે બનેલા સેન્ટર હોમમાં રહેતી હતી સોમવારના દિવસે તે દરવાજાનું તાળું તોડીને ત્યાંથી ભાગી ગઈ હતી.પોલીસ ના પ્રમાણે અમુક લોકોએ તેને બળ જબરી થી કાર માં બેસાડી ને તમના માં થી બે લોકો એ રેપ કર્યો હતો તેમના પરિવાર ના લોકો એ પોલીસ સ્ટેશનમાં કેશ નંધાવ્યો હતો.

પોલીસે હમણાં કોઈ ને હીરાસત માં કોઈ ને લીધા નથી.દુષ્કર્મ ગુજાર્યા પછી પીડિતા ને ભોર ના રોડ ઉપર મૂકી ગયા પોલીસે જણાવ્યું કે પીડિતા એ આરોપ મૂક્યો હતો કે તે લોકો એક ખાલી પ્લાન્ટ માં લઇ ગયા અને અને તેમની સાથે કેટલીય વાર બળાત્કાર ગુજાર્યો ત્યાર પછી કારમાં બેસાડીને તેમે માર મારવામાં આવ્યો.ત્યાર પછી ત્યાં થી ત્રણ કિલોમીટર દૂર ઉત્તર માં 24 પરગણા ની પાસે ભોર ના રોડ ઉપર ફેંકી ને જતા રહ્યા હતા.

સ્થાનિક પોલીસે તેમને સવારે જોયું તો તેને ટ્રેન ની ટીકીટ આપી ને ઘરે મોકલી દીધી ત્યાં થી તે કલકત્તા તેમના સગા સબંધી ને ત્યાં જતી રહી.પરિવાર લોકો એ ઘટના ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા સંયુક્ત પોલિસ આયુક્ત ક્રાઈમ મુરલીધર શર્મા એ કહ્યું અમે લોકો એ શોધ ખોડ ચાલુ કરી દીધી છે પોલીસ ની એક ટુકડી તેની તપાસ ચાલુ કરી દીધી છે મહિલા ના પરિવાર ના લોકો એ સેન્ટર હોમ વાળા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

તેમને પૂછ્યું હતું કે આ કેવી રીતે શક્ય બને કે તે તાળું તોડી ને બહાર નીકળી ગઈ અને કોઈ એ પણ જોઈ નહીં સેન્ટર હોમ વાળા ના સિક્યુરિટી વાળા ને પૂછવા માં આવ્યું ત્યારે તેમને જવાબ આપ્યો હતો કે જ્યારે ખબર પડી કે મહિલા તાળું તોડીને જતી રહી છે ત્યારે મેં ખૂબ બુમો પાડી હતી અને શોધવા ની પણ કોશિશ કરી હતી.પોલીસ ની લાપરવાહી ઉપર ગુસ્સો કલકત્તામાં એક મહિલા સાથે રોડ ઉપરથી અપહરણ કરીને રેપ કરવાની ઘટનાથી તહલકો મચી ગયો છે.

મહિલાની સુરક્ષા માટે રાત્રીમાં પોલીસની ટુકડી રોડ ઉપર તાપસ કરતી રહે છે તેની સિવાય એક મહિલાનું અમુક લોકો એ અપહરણ કર્યું અને પોલીસને જાણ પણ ન થઈ તે વાતને લઇ ને મહિલાના સબંધીઓ એ પોલીસ ઉપર પણ પ્રશ્નો કર્યા હતા.38 વર્ષની એક મોર્નિગ ગ્લોરી જે એક કબ્રસ્તાનમાં કામ કરતી હતી. જેને દાવો કર્યો છે કે તેને મડદા સાથે શારીરીક સંબંધો બાંધ્યા બાદ તે પ્રેગનન્ટ થઈ છે.

મડદાં સાથે સેક્સ કર્યા બાદ તેની પર હાલમાં ભારે દબાણ છે. ગ્લોરીએ ખુદ કબૂલ્યું છેકે મને એ સમયે શું થયું હતું એ હું જાણતી નથી પણ આવેશમાં આવીને મેં મડદા સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા. તમે માની પણ નહીં શકો એવી આ સ્ટોરી છે. જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે એક મહિલા ક્યારેય મડદા સાથે શારીરિક સંબંધો બનાવી શકે.ગ્લોરીએ કહ્યું છે કે મને સપનાં પણ એ વિચાર નહોતો આવ્યો કે મારે આ શારીરિક સંબંધો માટે આટલી મોટી કિંમત ચૂકાવવી પડશે.

મડદાં સાથે શારીરિક સંબંધો બનાવ્યાના એક અઠવાડિયા બાદ તેને ખબર પડી હતી કે તે પ્રેગનન્ટ છે.મડદાં સાથે સંબંધો બનાવ્યા બાદ જ્યારે તેને પોતાનો ટેસ્ટ કરાવ્યો તો તબીબોએ પણ આ બાબતને સમર્થન આપ્યું હતું. પોલીસે ગ્લોરીને એક મૃત વ્યક્તિ સાથે શારીરિક સંબંધો બાંધવાના ગુનામાં ધરપકડ કરી છે. બીજી તરફ હવે આ મહિલાએ મૃત વ્યક્તિના સંપત્તિ પર હકનો દાવો કર્યો છે કારણ કે તેના પેટમાં મૃતકનું સંતાન છે.

એમ કાયદાના સ્વરૂપે બાળક એ મૃતકનું કાયદેસરનું સંતાન હોવાથી સંપત્તિ પર તેનો હક છે. આ મામલો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે. આ પ્રકારના અનેક કેસો ભાગ્યેજ બનતા હોય છે પણ આ કેસે ભારે ચર્ચા જગાવી છે.રાત્રીનાં આઠ વાગ્યાનાં સુમારે વિધવા મહિલાનાં આડા સંબંધનાં વ્હેમમાં મહિલાને માથામાં લાકડાનો દંડો મારી કરપીણ હત્યા કર્યાનો બનાવ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.વધાસી ગામે રામદેવ ચોકમાં રહેતા રુપાબેનનાં પતિનું પાંચ વર્ષ પૂર્વે અવસાન થયું હતું અને તેઓ પોતાનાં બે બાળકો સાથે રહેતા હતા.

ગત રાત્રીનાં આઠ વાગ્યાનાં સુમારે રૂપાબેન વાસણ ધોવા માટે પોતાની ધરની નીચે ઉતર્યા હતા ત્યારે રૂપાબેનને કોઈ અન્ય સાથે આડા સબંધ હોવાનો વ્હેમ રાખી નજીકમાં રહેતા અલ્પેશભાઈ મનુભાઈ પરમારે અચાનક હુમલો કરી તેઓને માથામાં લાકડાનો દંડો તેમજ સીમેન્ટની થાંભલીનો ટુકડો મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી હતી.આ સમયે રૂપાબેનની બુમો સાંભળીને તેમનો પુત્ર કૈવલ દોડી આવ્યો હતો.

તે રૂપાબેનને છોડાવવા પડતા અલ્પેશે તેને પણ દંડો મારતા ઈજાઓ પહોંચી હતી. આ ધટનાને લઈને આસપાસનાં લોકો દોડી આવતા અલ્પેશ ભાગી છુટયો હતો. ત્યારબાદ રૂપાબેનને ત્વરીત સારવાર માટે આણંદની ખાનગી હોસ્પીટલમાં ખસેડતા જયાં તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરાતા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી.પોલીસે મૃતક રૂપાબેનનાં બનેવી વિપુલભાઈ ચંદુભાઈ પરમાર રહે.રામનગર,વડવાળું ફળીયુંની ફરીયાદનાં આધારે અલ્પેશભાઈ મનુભાઈ પરમાર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી .

સવારે આરોપી અલ્પેશભાઈ મનુભાઈ પરમારની હત્યાનાં ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ ધટનામાં રૂપાબેનનાં બે દિકરાઓ અનાથ થઈ ગયા છે. જેમાં પાંચ વર્ષ પૂર્વે પિતાનું છત્ર ગુમાવનાર પ્રતિક અને કૈવલે હવે માતાનું પણ છત્ર ગુમાવ્યું છે. રૂપાબેનનાં જેઠ મહેશભાઈ ડાહ્યાભાઈ અને જેઠાણીનું પણ એક વર્ષ અગાઉ મૃત્યું થતા તેઓનાં બે સંતાનો તુલસીબેન ઉ.વ 15 અને તેનાંથી નાનો યોગેશ અનાથ બન્યા હતા.

જેથી પોતાનાં બે સંતાનો તેમજ જેઠનાં બે સંતાનો સહીત ચાર બાળકો અને વૃદ્ધ સાસુ બાલુબેનની જવાબદારી રૂપાબેન પર આવી પડી હતી. આ કારણે રૂપાબેન પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ હવે રુપાબેનનું મૃત્યું થતા તેમનાં બે સંતાનો અને જેઠનાં બે સંતાનો સાથે ચાર બાળકો અને વૃદ્ધ સાસુ નિરાધાર બની ગયા છે.

About bhai bhai

Check Also

ચોકકસ તમે નહિ જાણતા હોય કે રડવાથી પણ થાય છે આ ફાયદા….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …