અહીં સુંદર સુંદર છોકરીઓને પણ લગ્ન માટે નથી મળતા છોકરાઓ..

મિત્રો આપણા ભારત જેવા દેશોમાં બેટી બચાવો અભિયાન અંતર્ગત દીકરીઓની સંખ્યા વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ આશ્ચર્યજનક છે કે એક દેશમાં એક એવું ગામ એવુ પણ છે જ્યાં કુંવારી યુવતીઓને લગ્ન માટે એક પણ છોકરો મળતો નથી મિત્રો આ વાત સાચી છે મિત્રો અમે વાત કરી રહ્યા છીએ બ્રાઝિલના નોઈડા ડો કોર્ડેરો શહેર વિશે મિત્રો જ્યાં આશરે 600 મહિલાઓના આ ગામમાં અપરિણીત પુરુષો શોધવાનું ખૂબ જ મુશ્કેલ છે અને લગ્ન માટે અહીં છોકરીઓની શોધ અધૂરી છે.

મિત્રો આપણા સમાજમાં એવું કહેવામાં આવે છે કે દરેક સ્ત્રી પુરુષ વિના અધૂરી છે અને સ્ત્રી સિવાય દરેક પુરુષ અધૂરો છે અને લગ્ન એ એક એવો શબ્દ છે જે કોઈપણ છોકરીના ચહેરા પર ખુશી લાવે છે કારણ કે લગ્ન પછી જ છોકરીનું અસ્તિત્વ પ્રગટ થાય છે દરેક માતાપિતા તેમના બાળક માટે શ્રેષ્ઠ છોકરો અને છોકરી પસંદ કરે છે કારણ કે લગ્ન એ માત્ર બે દિલોનુ મિલન જ નથી પરંતુ તે બે પરિવારોનુ પણ મિલન પણ છે.

મિત્રો આવી સ્થિતિમા જો તમને ખબર પડે કે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં માતાપિતાને તેમની પુત્રી માટે એકલા છોકરાઓ નથી મળતા જેનુ કારણે તેમને કંઈક કરવું પડશે જે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે છોકરાઓ મળતા નથી ત્યારે તેમની સાથે પરણિત પુરુષ લગ્ન કરે છે જે ગામમાં 18 થી 30 વર્ષની છોકરીઓ ની સંખ્યા પુરુષો કરતા વધુ છે આવી સ્થિતિમાં જ્યારે માતાપિતાને તેમની પુત્રી માટે છોકરો ન મળે ત્યારે તેઓ પરિણીત પુરુષો સાથે તેમની પુત્રીઓ સાથે લગ્ન કરવા દબાણ કરે છે.

મિત્રો આ ગામની દરેક છોકરી તેના લગ્નની તલપ રાખે છે અને ઘણી વાર આ ગામમાં પુરુષોની અછતને કારણે અહીંની યુવતીઓ આખી જિંદગી માટે લગ્ન કર્યા વગરની રહેવી પડે છે છોકરીઓ જીવન માટે કુમારિકા રહે છે આ ગામમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા ઘણી ઓછી છે મિત્રો આંકડા મુજબ આશરે 600 મહિલાઓની વસ્તીવાળા આ નાના ગામે 300 થી વધુ કુવારી છોકરીઓ હજી સુધી તેમના લગ્ન માટે છોકરાઓ મેળવી શક્યા નથી જેના કારણે આ છોકરીઓ હજી કુંવારી છે અથવા અમુક છોકરીઓએ તેઓએ ફક્ત પરણિત પુરુષો સાથે લગ્ન કર્યા છે.

આ ગામ વિશે એવું પણ કહેવામાં આવે છે કે આ ગામની છોકરીઓ ઇચ્છે છે કે લગ્ન પછી છોકરાએ આ ગામમાં તેમની સાથે રહેવું જોઈએ અને પોતાનું કામ સંભાળવું જોઈએ અને મિત્રો આ ગામમાં ખેતી આ ગામના પુરુષો દ્વારા નહીં પરંતુ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે આ નગરની ઓળખ મજબૂત મહિલા સમુદાયને કારણે છે તેમની પાયો મારિયા સેંહોરિંહા ડી લિમા દ્વારા નાખ્યો હતો જેને કોઈ કારણસર 1891 માં તેમને ચર્ચ અને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

અને મિત્રો ખરેખર 1940 માં એનિસિયો પરેરા નામના પુજારીએ અહીં વધતા સમુદાયને જોયા પછી એક ચર્ચની સ્થાપના કરી અને એટલું જ નહીં તેમણે અહીંના લોકો માટે દારૂ પીવા, સંગીત ન સાંભળવું અને વાળ ન કાપવા જેવા ચિત્ર વિચિત્ર નિયમો બનાવ્યા હતા પરંતુ 1995 મા આ પાદરીના મૃત્યુ પછી અહીંની મહિલાઓએ નિર્ણય લીધો હતો કે હવે તેઓ કોઈ પુરુષ દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરશે નહીં ત્યારથી આ ગામમાં અહીં મહિલાઓનું વર્ચસ્વ છે.

About bhai bhai

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …