અઠવાડિયામાં માત્ર એકજ વખત કરો આ વસ્તુનું સેવન 70 વર્ષ સુધી નહીં આવે કોઈ સ્વાસ્થની કોઈ સમસ્યા…….

આજના સમયમાં, દરેક વ્યક્તિ વધુ સ્વસ્થ રહેવા માંગે છે કારણ કે તમારી સુંદરતાની સાથે તમારી સુંદરતામાં ઘણું મહત્વ ધરાવે છે, હા જો તમે દેખાવમાં ખૂબ જ સુંદર છો અને તમારું શરીર દુર્બળ છે, તો બધા જ તમારા પર હસે છે તે એટલા માટે છે કે આની જેમ તમારું વ્યક્તિત્વ પણ તમારી સુંદરતાની સામે ઝાંખું પડે છે. એ પણ નકારી શકાય નહીં કે આજના સમયમાં દરેક વ્યક્તિ એટલા વ્યસ્ત થઈ ગયા છે, જો તેઓ તેમના શરીર પર ધ્યાન આપે તો તેઓ તેમના ખાવા પીવા પર ધ્યાન આપી શકતા નથી.આને લીધે, તે નબળાઇ અને પાતળાપણાનો શિકાર બનતો જાય છે, ઘણી વખત એવું જોવા મળે છે કે વ્યક્તિ તંદુરસ્ત અને સમયસર ખાવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કંઇ કર્યા પછી પણ તેના શરીરમાં દુર્બળ અને નબળાઇ જતી નથી જે આ કારણે તે અસ્વસ્થ થઈ જાય છે અને રાત દિવસ વિચારે છે કે તે તેની નબળાઇને કેવી રીતે દૂર કરી શકે.

એટલું જ નહીં, ઘણીવાર એવું પણ જોવામાં આવે છે કે વ્યક્તિ પોતાની નબળાઇને દૂર કરવા માટે વિવિધ પગલાં લે છે, પરંતુ થોડા સમય માટે ભલે તે પોતાની જાતને સારી રીતે ભરે પણ પછીથી તે ફરીથી નબળુ થઈ જાય છે. . તેથી તે સમય પહેલા તે વૃદ્ધ દેખાવાનું શરૂ કરે છે. પરંતુ આજે અમે તમને નબળાઇ દૂર કરવા માટે આવા જ એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને દરેક વ્યક્તિ કાયમ માટે શક્તિશાળી અને જવાન બની શકે છે. ધ્યાનમાં રાખો કે આ માટે તમારે કોઈ પણ પ્રકારની દવા લેવાની જરૂર નથી, કારણ કે તે ઘરેલું રેસીપી છે.

હા તમને જણાવી દઈએ કે આજે અમે તમારા માટે એક જબરદસ્ત રેસિપિ લાવ્યા છીએ, જે તમારી વૃદ્ધાવસ્થા સુધી તમારું સમર્થન આપશે. આ માટે, તમારે અઠવાડિયામાં ફક્ત એક જ વાર તેનું સેવન કરવું પડશે, જેથી ઘણા રોગો મૂળમાંથી દૂર થઈ જાય. હા, ખરેખર તમને જણાવી દઇએ કે આ કોઈ નવી રેસીપી નથી, પરંતુ જૂના સમયમાં રાજા મહારાજા તેનો ઉપયોગ કરતા હતા. અમે કાળા ચોખા વિશે વાત કરી રહ્યા છીએ.

હા, જે એક પ્રકારની દવા છે અને તેમાં ઘણા બધા ઓષધીય ગુણધર્મો છે જેમ કે પ્રોટીન, વિટામિન અને તેમાં ઘણા પ્રકારના ખનીજ ઉપલબ્ધ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સાથે, આપણું શરીર લાંબા સમય સુધી મજબૂત રહે છે, આ સિવાય, ચાલો જાણીએ કે કાળા ચોખામાં વધુ એન્ટીઓકિસડન્ટો હોય છે. જે શરીરમાં હાજર ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે.

કાળા ચોખામાં ફાઇબર હોય છે જે આપણા શરીરને મેદસ્વી થવા દેતું નથી. જો તમને નબળાઇ લાગે છે તો તમે આ ચોખા લઈ શકો છો. તે તમને અનેક રોગોથી દૂર રાખે છે. હવે તેનું સેવન કરવાની વાતનો વિષય આવે છે, જો તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં માત્ર એક જ વાર કરો છો, તો વૃદ્ધાવસ્થામાં પણ શરીર જુવાન છે અને તમારું શરીર શક્તિશાળી અને રોગોથી મુક્ત રહેશે.

ભારતમાં અનાજની ખેતી ખુબ મોટા વિસ્તારમાં થાય છે પણ ક્યારેય તમે કાળા ચોખાની ખેતી કરી છે. તમારા માટે આ ચોક્કસ નવાઈની વાત હશે પણ આસામના ગોલપુર જીલ્લામાં આ એક સામાન્ય વાત છે અહિયાં 200 થી વધુ ખેડૂતો કાળા ચોખા ની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આવું એટલા માટે છે જે જગ્યાએ સામાન્ય ચોખાની કિંમત 15 થી 80 રૂપિયા કિલો સુધી હોય છે તેની સામે કાળા ચોખાની કિંમત 200 થી 500 રૂપિયા કિલો સુધી હોય છે.

ભારતમાં સૌથી પહેલા કાળા ચોખાની ખેતી આસામના યુવન ખેડૂત ઉપેન્દર રાબા એ 2011 માં શરુ કરી જેયો ગામ આમગુરીપારા, જીલ્લો ગોલપુર, આસામના રહેવાસી છે આ ખેડૂતને કૃષિ વિજ્ઞાન કેડરે કાળા ચોખાની ખેતી કરવા માટે પ્રેરણા આપી હતી.પણ આસ પાસના ખેડૂતોને ઉપેન્દર ઉપર વિશ્વાસ ન હતો. પણ જયારે ઉપેન્દરનો પ્રયોગ પહેલા જ વર્ષે સફળ રહ્યો તો બીજા ખેડૂતોએ પણ કાળા ચોખાની ખેતી કરવાનું શરુ કર્યું કેમ કે તેમાં ફાયદો અનેક ગણો વધુ છે.આસામ સરકાર પણ ખેડૂતોને કાળા ચોખાની જૈવિક ખેતી કરવા માટે ઉત્સાહિત કરી રહી છે કેમ કે જ્યાં સાવ સામાન્ય કાળા ચોખાની કિંમત 200 થો 250 રૂપિયા કિલો છે તે ઓર્ગેનિક કાળા ચોખાની કિંમત 500 રૂપિયા કિલો છે.

કાળા ચોખાની ખેતીની ભારતમાં અત્યારે શરૂઆત છે આશા રાખીએ ધીમે ધીમે આ ખેતી આખા ભારતમાં થવા લાગે અને બીજા ખેડૂતોને પણ તેનો લાભ મળી શકે. જો તમે તેની ખેતી કરવા માગો છો તો તેના બીજ ઓનલાઈન મળી જાય છે, અને તેને તમે ઓનલાઈન વેચી પણ શકો છો. ઘણા વેપારીઓ તેની કોન્ટ્રેક્ટ ખેતી પણ કરાવે છે.

પંજાબમાં પણ ખેડૂતોએ શરુ કરી કાળા ચોખાની ખેતી,પંજાબના ફિરોજપુર જીલ્લાના ગામ માના દિંહ વાળામાં આ વર્ષે પહેલી વખત પંજાબના અમુક ખેડૂતોએ કાળા ચોખાની ખેતી કરી. હાલમાં તેમને બજારમાં 500 રૂપિયા કિલો સુધીના ભાવ મળી રહ્યા છે. પંજાબમાં આ ચોખાની કિંમત એક એકર દીઠ 15 થી 20 ક્વિન્ટલ નીકળવાની સંભાવના છે. પંજાબના ત્રણ ખેડૂતોએ મળીને 35 એકરમાં કાળા અનાજની પહેલી વખત ખેતી કરી અને તેમને ખુબ સારું પરિણામ મળી રહ્યું છે.

ખેડૂત જસવિન્દર સિંહ જણાવે છે કે તેનું બીજ મિઝોરમથી લાવ્યા છે આ વખતે આ ચોખા ની ઉંચાઈ 7 ફૂટ સુધી થઇ ગઈ છે અને તેના માટે કોઈપણ પ્રકારના ખાતર નાખવાની જરૂર નથી. અત્યારે ચોખા તૈયાર પણ નથી થયા અને ઘણા વેપારીઓ તેના બીજ બનાવવા માટે ખેડૂતોને મો માગ્યા ભાવ આપવા માટે તૈયાર છે.

સફેદ, પીળાશ પડતા, છીંકણી અને હવે કાળા ચોખાની ખેતી ગુજરાતમાં થવાની શક્યતા ઊભી થઈ છે. ત્રીપુરા અને મીઝોરમમાં થતાં કાળા ચોખા હવે ખેડાના સાંખેજ ગામના મેકેનિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલાં ખેડૂત શિવમ પટેલે કાળા ચોખાની 3 વીઘા જમીનમાં બ્લેક રાઈસની ખેતી કરીને 150 મણ જેટલું ઉત્પાદન મેળવ્યું છે. નવાગામ ચોખા સંશોધન દ્વારા તેમને મદદ મળી હતી. કિલો દીઠ રૂ.300થી રૂ. 700નો ભાવ મળે છે. આમ બ્રાઉન ચોખા બાદ હવે આ નવી વેરાયટીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. બ્રાઉન રાઈસના ચલણની સાથે હવે, અખરોટનો સ્વાદ ધરાવતા કાળા ચોખાની ખેતી વધી શકે છે.

કાળા ચોખા, એક વિદેશી જાત, જેને ચીનમાં પ્રતિબંધિત ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રાંધવાથી એકદમ જાંબુડીયા ખજૂર જેવા રંગના બની જાય છે. આ ચોખા નાસ્તાની વસ્તુ બનાવવા માટે વધું સારા છે.કાળા ચોખામાં ઍન્ટિ-ઓક્સિડેન્ટ અને એન્થોકાયનીન વધારે હોય છે. જેના કારણે તેનો રંગ વધુ કાળો બને છે.

ભારતમાં સૌથી પહેલા કાળા ચોખાની ખેતી આસામના યુવન ખેડૂત ઉપેન્દર રાબા એ 2011 માં શરુ કરી હતી. આસામના ગોલપુર જીલ્લામાં આમગુરી પારા ગામના 200થી વધુ ખેડૂતો કાળા ચોખાની ખેતી કરે છે. સામાન્ય ચોખાની કિંમત 15 થી 80 રૂપિયા કિલો અને કાળા ચોખાની કિંમત રૂ.200થી 500 કિલો સુધી હોય છે. 2011 માં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક કિલો કાળા ચોખાના બીજ આપ્યા હતા. વર્ષોના પ્રયાસ પછી આ ખેડૂત સફળ થયા હોવાથી ‘ઉપેન્દ્ર ચોખા’ રાખવામાં આવ્યા છે. આસામ બહાર એટલાં જ લોકપ્રિય થયા છે. 2013માં 10 હજાર કિલો ઉત્પાદન ખેડૂત ઉપેન્દ્ર રાભા દ્વારા કરવામાં આવ્યું હતું.

ચોખા ગોલપરા અને આસામના વિવિધ ભાગોમાં પણ લોકપ્રિય થઈ રહ્યા છે. કૃષિ વિભાગ, ગોલપરા અને કૃષિ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી, (એટીએમએ) અને કે.વી.કે.ના માર્ગદર્શન હેઠળ, જેણે કાળા ચોખાના વાવેતરના ક્ષેત્રમાં વધારો કરવા માટે સહયોગ આપ્યો હતો. અમગુરીપરા કાળા ચોખા ઉત્પાદક સોસાયટી નામની સંસ્થા ઊભી કરી છે. જે ચોખાના વાવેતર અને માર્કેટિંગ માટે કામ કરે છે. પંજાબના ફિરોજપુર જીલ્લાના ગામ માના દિંહ વાળામાં પહેલી વખત કાળા ચોખાની ખેતી કરી હતી. રૂ.500 ભાવ મળે છે. એક એકરે 15 થી 20 ક્વિન્ટલ ઉત્પાદન થાય છે. પંજાબના ત્રણ ખેડૂતોએ મળીને 35 એકરમાં કાળા અનાજની પહેલી વખત ખેતી કરી અને તેમને ખુબ સારું પરિણામ મળી રહ્યું છે. તેઓ મિઝોરમથી બી લાવ્યા હતા.

પોષક તત્વો,પૉલિશ કરેલા સફેદ ચોખામાં પ્રોટીનની માત્રા 6.8 ટકા હોય છે. બ્રાઉન ચોખામાં 7 પ્રોટીન, આયર્ન 5.5 અને ફાઇબર 2 ટકા હોય છે. જ્યારે કાળા ચોખામાં પ્રોટીન 8.5 આયર્ન 3.5, ફાઇબર 4.9 ટકા છે. માટે અન્ય ચોખા કરતાં આ ચોખા આરોગ્ય માટે સારા છે. ખાવા માટે ઉત્તમ છે. 18 એમિનો એસિડ્સ, આયર્ન, જસત, તાંબુ, કેરોટિન, વિટામીન ઈ અને કેટલાક મહત્વપૂર્ણ વિટામિન્સ છે. કાળા ચોખા કિડની અને યકૃત માટે સારા હોવાનો દાવો કરવામાં આવે છે.

આરોગ્યમાં ફાયદો,બ્લેક રાઈસમાં વધુ પ્રમાણમાં એન્ટી ઓક્સિડેન્ટ મળી રહે છે. વજન ઓછું કરવા, ડાયાબિટીસ, લીવર કેન્સર અને હાર્ટની બિમારી માટે ફાયદાકારક છે. આ ચોખામાં અખરોટનો સ્વાદ હોય છે. અન્ય ચોખા કરતાં વધુ સુગંધિત અને વધુ પૌષ્ટિક છે. ઓછી કેલેરી હોય છે. ઉપરાંત કાર્બોહાઇડ્રેડ ઓછું, પ્રોટીન ને ઍન્ટિ-ઓક્સિડેન્ટ વધુ હોય છે. સાથે જ આયર્ન ફાઇબર અને વિટામિન બી પણ તેમાંથી મળી રહે છે. ડાયાબિટીસ, કૅન્સર, હાર્ટ એટેક જેવા રોગોના દર્દીઓ માટે વધુ ફાયદામંદ છે. વજન ઓછું કરવા માટે વાપરી શકાય છે.

કાળા ચોખા ખાવાના ફાયદા,એન્ટી-ઓક્સીડેંટ આપણા શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે. શરીરને ડીટોક્સ કરી ઘણી જાતની બીમારીઓ અને તકલીફો દુર રહે છે. કેન્સરના ઈલાજ માટે સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે. સફેદ અને છિકણી ચોખાની સરખામણીમાં કાળા ચોખા ખાવામાં એંથોસાઇનિન છે જે એટેક આવવાની શક્યતાઓને ઘટાડી શકે છે. શરીરમાં બેચેની અથવા તો અશક્તિ લાગે તેના માટે સારા છે

કાળા ચોખાનો ઇતિહાસ,જુદા જુદા પોષક તત્વો થી ભરપુર, કાળા ચોખાનો ઈતિહાસ ખુબ વિશાળ અને જાણવા જેવો છે. એશિયા મહાદ્વીપમાં ચોખા મુખ્ય ખોરાક તરીકે ખાવામાં આવે છે. જુના સમયમાં ચીનના એક ખુબ નાના ભાગમાં ચોખાની ખેતી કરવામાં આવતી હતી અને આ ચોખા માત્ર અને માત્ર રાજા માટે થતા હતા.આમ તો હાલમાં તેની ઉપર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી તેમ છતાં પણ સફેદ અને બ્રાઉન ચોખાની તુલના માં તેની ખેતી ખુબ જ ઓછી છે. અને અમુક જ લોકો તેના વિષે જાણે છે. જયારે આ બીજા ચોખાની તુલના માં આરોગ્ય માટે વધુ ફાયદાકારક છે.

કાળા ચોખા ખાવાના ફાયદા :જેમ કે અમે તમને પહેલા જણાવી ગયા છીએ કે કાળા ચોખાને તેના પોષક ગુણો ના લીધે ઓળખાય છે. કાળા ચોખા એન્ટી-ઓક્સીડેંટ ના ગુણોથી ભરપુર હોય છે. જણાવી દઈએ કે એન્ટી-ઓક્સીડેંટ આપણા શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરનાર હોય છે. અમ તો કોફી અને ચા માં પણ એન્ટી-ઓક્સીડેંટ મળી આવે છે પણ કાળા ચોખા માં તેનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તેનાથી તે શરીરને ડીટોક્સ કરે છે જેનાથી ઘણી જાતની બીમારીઓ અને આરોગ્ય સબંધી તકલીફો દુર રહે છે. માટે તેને કેન્સરના ઈલાજ માટે સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે.

About bhai bhai

Check Also

શનિવાર ના દિવસે ખાવ આ દાળ ની બનેલી ખીચડી,શનિદેવ થઈ જશે પ્રસન્ન…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …