રાજકુમાર હિરાની એ સંજય દત્તના જીવન પર ફિલ્મ બનાવવાની ઘોષણા થઈ ત્યારથી જ માધુરી દીક્ષિત સતત ચર્ચામાં છે.આપણે બધા જાણીએ છીએ કે માધુરી અને સંજયે એક બીજાને ડેટ કરી ચુક્યા છે.
એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મની ઘોષણા બાદ માધુરી દીક્ષિત ઊંઘ ઊડી ગઈ હતી.તે ઈચ્છતી નથી કે તેણીના જુના પ્રેમ સંબંધને ફિલ્મમાં બતાવવામાં આવે.
સંજય દત્ત વિશે બોલી માધુરી.
માધુરીએ સંજય વિશે વાત કરતા મીડિયાને કહ્યું હતું કે “આજે હું જ્યાં છું ત્યાં આ બધી બાબતોનો કોઈ અર્થ નથી. ત્યારથી જીવન ઘણું આગળ વધ્યું છે. મને ખબર નથી કે આ અહેવાલો ક્યાંથી આવી રહ્યા છે, પરંતુ મને તેનાથી કોઈ ફર્ક નથી પડતો.90 ના દાયકામાં સંજય અને માધુરીએ એકબીજાને ડેટ કરી હતી.90 ના દાયકામાં સંજય અને માધુરીના અફેરની ખૂબ ચર્ચા થઈ છે.બંને કેમ અલગ થયા.
મુંબઇ બોમ્બ વિસ્ફોટમાં સંડોવણી માટે દોષી સાબિત થયા બાદ 1993 માં સંજયને પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ બંને છૂટા પડી ગયા હતા. સંજય જેલમાં હતા તે દરમિયાન માધુરી એકવાર પણ તેને મળવા ગઈ નહોતી.
સંજય દત્તની ધરપકડ બાદ માધુરીએ મીડિયાને આ કહ્યું હતું.જ્યારે પોલીસે સંજયની ધરપકડ કરી, તે પછી માધુરી દીક્ષિત મીડિયાની સામે આવી અને કહ્યું કે સંજય દત્ત સાથે તેનો કોઈ મતલબ નથી અને હવે તે સંજયને ડેટ નથી કરી રહી.
અમેરિકા ચાલી ગઈ માધુરી.,સંજય દત્તે લગ્ન કર્યા પછી માધુરી અમેરિકા ગઈ હતી અને ત્યાં પણ લગ્ન કર્યા હતા.ડાયરેક્ટર હિરાનીને મળી માધુરી.
એવી અફવા છે કે જ્યારે તે સંજય દત્તના જીવન પર બાયોપિક બનવાની વાત કરી રહી હતી ત્યારે માધુરી રાજકુમારી હીરાનીને મળી હતી અને તેમને ફિલ્મમાં પોતાને વિશે માહિતી જાહેર ન કરવા કહ્યું હતું.
માધુરીએ સલમાન પાસે પણ મદદ માંગી.એવું કહેવામાં આવી રહ્યું છે કે માધુરીએ સલમાન ખાનને વિનંતી પણ કરી હતી કે તેઓ સંજય સાથે વાત કરે અને ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો દૂર કરે.થોડા દિવસો પહેલા સંજય દત્તની બાયોપિક માટે રણવીર કપૂરનો લૂક સામે આવ્યો હતો.